top of page
Search


નકામા પંચાંગ વગેરેનું શું કરવું ?
પ્રશ્ન : પત્રિકા-પંચાંગ વગેરે કામના ન હોય, તેનું શું કરવું ? દીવાળીમાં સાફસફાઈ કરો, ત્યારે જૂનાં પંચાંગ-પત્રિકા વગેરે દેરાસર-ઉપાશ્રયમાં મૂકી જતા હો છો - તે સર્વથા અનુચિત છે. તમે માનો છો કે બીજે ક્યાંય આપવામાં જ્ઞાનની આશાતના થાય. તો અહીંયાં મૂકવામાં શું થાય ? કેટલાય દિવસો રખડે, તેમાં પણ આશાતના થાય. અને છેવટે વ્યવસ્થાપકો એ જ કાર્ય કરે, જે તમે કરવાના હો. એટલે એ આશાતના પણ થાય તો ખરી જ. ઉપરાંત ઘરની નકામી-વધારાની વસ્તુઓ દેરાસરમાં મૂકવી, તે તો દેરાસરની ઘોર આશાતના છે. એટલે અહીં મૂક


તપના આગલા દિવસે ચોવિહાર ફરજિયાત છે ?
પ્રશ્ન : બીજા દિવસે તપ કરવો હોય, તો આગલા દિવસે ચોવિહાર કરવો ફરજિયાત છે? ઉત્તર : પહેલાં એ કહો – નવકારશી એટલે શું ? સભા : સૂર્યોદયથી બે ઘડી સુધી ન વાપરવું તે. એટલે સૂર્યોદયથી પાંચ મિનિટ પહેલાં વાપરે, તો ચાલે ? તેને નવકારશી કહેવાય ? સભા : રાતના ૧૨ વાગ્યા પછી ખાધેલું ન હોવું જોઈએ. એક વાત ધ્યાનમાં રાખો – રાતના ૧૨ વાગે દિવસ બદલાય, એ અંગ્રેજી પદ્ધતિ છે. ત્યારે તારીખ બદલાય છે. આપણે ત્યાં સૂર્યોદયે દિવસ બદલાય છે. આજે શુક્રવાર છે. ૬:૧૫ ના સૂર્યોદય છે, તો ૬:૧૪ સુધી ગુરુવાર જ ગણાય


દૃષ્ટિરાગ...
Download PDF દૃષ્ટિરાગનો અર્થ એવો કરાય છે, કે ‘ખોટી વાતની પક્કડ.’ પણ આ અર્થમાં કેટલીક સમસ્યા છે. ‘ખોટી’એટલે શું ? વ્યક્તિને પોતાને તો પોતાની વાત સાચી જ લાગતી હોય છે. તો જ તે પક્કડ રાખે ને ? જો ખોટીનો અર્થ એ રીતે કરાય કે સર્વજ્ઞની દૃષ્ટિએ ખોટી.. તો વર્તમાનકાળમાં તો તેનો નિર્ણય સંભવ જ નથી. સહુ એમ જ માનશે કે ‘મને જે સાચું લાગે છે તે જ સર્વજ્ઞની દૃષ્ટિમાં સાચું છે. એટલે મારી પક્કડ સાચી વાતની જ છે.’ તો દૃષ્ટિરાગ કોને કહેવો ? ‘મારી બુદ્ધિમાં જે સાચું લાગે તે જ સાચું.. મારી બુદ્ધિમા
bottom of page
