top of page
Search


સાધર્મિક ભક્તિ અને ઉપધાનાદિ અનુષ્ઠાનો...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं ભ્રમણા : કેટલાય સાધર્મિકોને જીવન-નિર્વાહના સાંસા છે, ત્યારે ઉપધાનાદિ અનુષ્ઠાનોમાં લાખો-કરોડો રૂપિયાનો ધૂમાડો કરવો યોગ્ય નથી. વાસ્તવિકતા : ઉપલક દૃષ્ટિએ ખૂબ સારી જણાતી આ વાતની અંદર ઊતરીએ, ત્યારે આવો વિચાર કરનારાનું જિનશાસનનું વરવું અજ્ઞાન છતું થાય છે. દુઃખી જીવો પ્રત્યેની કરૂણા શાસ્ત્રકાર બે પ્રકારની બતાવે છે 1. દ્રવ્ય-કરૂણા --> દુન્યવી દુઃખ દૂર કરવા, દુન્યવી સુખની સામગ્રી આપવી... જેમ કે અનાજ, કપડાં, ઘર વગેરે આપવા.. 2. ભાવ-કરૂણા -->
bottom of page
