top of page
Search


ધર્મમાં ધનવાનોનું મહત્ત્વ...
ભ્રમણા : આપણા ધર્મમાં ધનવાનોને સર્વત્ર આગળ કરાય છે તે યોગ્ય નથી. ધર્મમાં ધનનું મહત્ત્વ ન હોવું જોઇએ. વાસ્તવિકતા : લીલા ચશ્મા પહેર્યા હોય, તેને બધું લીલું દેખાય. સમ્યગ્ દર્શન માટે દૃષ્ટિ સમ્યક્ જોઇએ. આપણા ધર્મમાં ધનવાનોનું (તમને દેખાતું) જેટલું મહત્ત્વ છે, તેના કરતાં આરાધકોનું મહત્ત્વ ઘણું ઘણું વધારે છે, કરાય છે. સર્વત્ર વિરતિધર મહાત્માઓ, જે અકિંચન છે, તેમનું સ્થાન સૌથી ઊંચું હોય છે... તેમનું નામ સર્વત્ર પહેલું લખાય છે.. પાછળથી આવેલા મહાત્માઓને પણ સર્વત્ર આગળ આવવા મળે છે... બ
bottom of page
