top of page
Search


ચાતુર્માસ-વિવેક...
ચોમાસું દરવાજે ટકોરા મારી રહ્યું છે. ગુરુ ભગવંતોના નગર-પ્રવેશ અને ઉપાશ્રય-પ્રવેશ નજીક આવી રહ્યા છે... જેમનું સંયમ જોતાં આપણી આંખ ઠરે... જેમની વાણી સાંભળતાં આપણું દિલ ઠરે... એવા ગુરુ ભગવંતોનું સાંનિધ્ય - મહિના સાંપડશે – એ આપણું સદ્ભાગ્ય છે. એ સદ્ભાગ્ય કાયમ બન્યું રહે – એવું તમે ઇચ્છતા જ હશો, નહીં ? આવેલા ગુરુ ભગવંતનું દિલ ઠરે, તો ફરીવાર આવે... બીજાને પણ જવાનું કહે... શ્રીસંઘના અગ્રણીઓએ તેને માટે શું કરવું ? તે વાત જુદી છે. શ્રીસંઘના દરેક શ્રાવકનું ઔચિત્ય શું ? એ વાત કરવી છે. આ
bottom of page
