top of page
Search
પ્રશસ્ત કષાય - અપ્રશસ્ત કષાય...
Download PDF પ્રશ્ન : કયો કષાય પ્રશસ્ત કહેવાય ? કયો અપ્રશસ્ત કહેવાય ? ઉત્તર : પ્રશ્ન સરસ છે. ઉત્તર થોડો વિસ્તારથી આપવો પડશે. કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય 🡺 હેતુ, સ્વરૂપ અને ફળથી. ચારિત્રના ઉદાહરણથી આ વાત સમજીએ. ચારિત્ર મોહનીય(પ્રત્યાખ્યાનાવરણ કષાય)નો ક્ષયોપશમ એ ચારિત્રનો હેતુ છે. પાંચ મહાવ્રતની પરિણતિ – એ તેનું આંતરિક સ્વરૂપ છે. પાંચ મહાવ્રતનું પાલન – એ તેનું બાહ્ય સ્વરૂપ છે. કર્મનિર્જરા–સ્વર્ગ–કુસંસ્કારનાશ–મોક્ષ... આ બધાં તેનાં ફળ છે. આ દૃષ્ટાંતમાં બાહ્ય-આંતરિ
4 min read
bottom of page
