top of page
Search


ઉજમણું...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પ્રશ્ન : તપશ્ચર્યાનું ઉજમણું શી રીતે કરવું જોઇએ ? ઉત્તર :ઉજમણું(ઉદ્યાપન) કરવાનું શા માટે ? એ પહેલાં સમજવું જોઇએ... તપશ્ચર્યા (કે કોઇપણ આરાધના), દેવ-ગુરુની કૃપા અને અનેક આરાધકો-કાર્યકરોની સહાયતા-પ્રેરણા-માર્ગદર્શન-આલંબન વગેરેથી થાય છે. જેમના થકી આરાધના થઈ શકી, તે સહુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમની ભક્તિ – એ ઉજમણાનું પ્રયોજન સમજાય છે. એટલે, આરાધક 🡺 ❖ પ્રભુની અંગરચના, પ્રભુભક્તિની સામગ્રી અર્પણ કરવી, વિશિષ્ટ પ્રકારે પૂ
bottom of page
