top of page
Search


જિનપૂજામાં હિંસા...
Download PDF પ્રશ્ન : પરમાત્માની પૂજામાં પાણી-ફૂલ વગેરે જીવોની હિંસા કરીએ, તેનું પાપ ન લાગે ? ઉત્તર :આનો જવાબ આપતાં પૂર્વે એક પ્રશ્ન કરવો છે. જ્યાં જ્યાં હિંસા હોય-થાય, ત્યાં પાપ લાગે - એવો નિયમ છે ? જો હા પાડશો, તો એવો કોઈ ધર્મ નથી કે જેમાં બિલકુલ હિંસા ન થતી હોય. હું વ્યાખ્યાન કરું છું, તેમાં મારા મોઢામાંથી નીકળતા શબ્દના પુદ્ગલો ચાર સમયમાં આખા ચૌદ રાજલોકમાં ફેલાઈ જાય છે. અને માર્ગમાં જે જીવોને અથડાય છે, તે બધાને પીડા કરે છે. એટલે વ્યાખ્યાન કરવામાં ય હિંસા થાય છે. તમ
bottom of page
