top of page
Search


અનીતિનું ધન અને ધર્મ...
Download PDF પ્રશ્ન : અનીતિથી ધન કમાયા છીએ. તો હવે ધર્મમાં વપરાય ? ઉત્તર : શુદ્ધ દાનધર્મ એ જ છે કે જેમાં ન્યાયોપાર્જિત ધન વપરાયું હોય. વાસ્તવમાં અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યના તમે માલિક જ નથી. જેને અન્યાય કરીને તમે કમાયા છો, તે જ તેનો માલિક છે. શાસ્ત્રમાં લખ્યું છે – જિનાલય બનાવ્યા પછી પ્રભુની પ્રતિષ્ઠા વખતે શ્રાવક જાહેર કરે – ‘આમાં બીજાનું દ્રવ્ય આવી ગયું હોય, તો તેટલું પુણ્ય તેના ભાગે જાઓ’ એ શ્રાવકની ભાવશુદ્ધિ ગણાય. એટલે, અનીતિથી કમાયેલા ધનથી થતો દાનધર્મ, હ
bottom of page
