top of page
Search


ભગવાનની પાસે ગુરુની મૂર્તિ રખાય ?...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પ્રશ્ન : ભગવાનની પાસે ગુરુની મૂર્તિ રખાય ? ઉત્તર : કોઈ પણ જિનાલયમાં ભગવાનની લગોલગ ગુરુમૂર્તિ જોવા મળતી નથી. હોય, તો પ્રાયઃ બાજુમાં, જુદા ગોખલામાં હોય છે. પ્રભુ અને ગુરુ બંને પૂજ્ય છે. – એમાં કોઈ પ્રશ્ન નથી. નવપદમાં પરમાત્માની સાથે ગુરુ ભગવંત હોય જ છે. નવકાર મંત્રમાં બંનેને નમસ્કાર છે. છતાં, તેમાં ક્રમ તો છે જ – પહેલાં પરમાત્મા, પછી ગુરુ ભગવંત. એટલે, બંનેને સમાન સ્થાન નથી અપાતું. પરમાત્માની લગોલગ (નીચા આસને પણ) ગુરુમૂર્તિ નથી રખાતી


भगवान के पास गुरु की मूर्ति रखी जा सकती है?...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો प्रश्न : भगवान के पास गुरु की मूर्ति रखी जा सकती है? उत्तर : किसी भी जिनालय में भगवान के एकदम पास गुरुमूर्ति देखने को नहीं मिलती। यदि हो, तो प्रायः बाजू में, अलग गवाक्ष (ताक) में होती है। प्रभु और गुरु — दोनों पूज्य हैं — इसमें कोई प्रश्न नहीं है। नवपद में परमात्मा के साथ गुरु भगवंत होते ही हैं। नवकार मंत्र में दोनों को नमस्कार है। फिर भी, उसमें क्रम तो है — पहले परमात्मा, फिर गुरु भगवंत। इसलिए दोनों को समान स्थान नहीं दिया जाता। प


भुवनभानुसू. म.सा...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો किसी द्वारा भेंट की गई नई 'हीरो' फाउंटेन पेन के सुनहरे ढक्कन को वे नवदीक्षित साधु भगवंत बार-बार देख रहे थे... उनके गुरु भगवंत ने यह देखा और उन्हें बुलाया। पेन ले ली। फिर एक अन्य साधु को बुलाकर कहा – ‘इस पेन पर पात्र को रंगने वाला काला रंग चढ़ाकर इन्हें वापस दे दो... ताकि इस पर इनका राग न हो!’ वे गुरु थे - पू. पं. भानुविजयजी म.सा., जो बाद में न्यायविशारद वर्धमान तपोनिधि पू. आ. श्री भुवनभानुसूरिजी म.सा. के रूप में प्रसिद्ध हुए यह घटन
bottom of page
