top of page
Search


પ્રતિજ્ઞા લઈએ તો અજાણતા કે ભૂલી જવાથી ભાંગી જાય છે તો શું કરવું ?
પ્રશ્ન : પ્રતિજ્ઞા લઈએ તો અજાણતા કે ભૂલી જવાથી ભાંગી જાય છે તો શું કરવું ? ઉત્તર : પ્રતિજ્ઞા ન લો, એટલે અવિરતિનું પાપ તો ઊભું જ રહે. વળી નિયમ ન હોય, તો પ્રલોભન આવે ત્યારે લપસી જવાની શક્યતા ઘણી વધારે છે. પ્રતિજ્ઞા લેવાથી અવિરતિનું પાપ તો ટળે જ; દૃઢતા પણ આવે, સામાન્ય પ્રલોભનમાં ફસાવાય નહીં. એટલે પ્રતિજ્ઞા લેવામાં લાભ જ છે. જેને ‘પ્રતિજ્ઞા પાળવી જ છે’ એવી ઈચ્છા છે, તેવો પુરુષાર્થ છે, યાદ રાખવા માંગે છે, કાળજી કરે છે.. તેને અજાણતા ભંગ થાય કે ક્યારેક ભૂલી જવાથી ભંગ થાય - તે પાપ બ
bottom of page
