top of page
Search


જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ?
પ્રશ્ન : જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ? ઉત્તર : સ્વચ્છંદતા એટલે શું ? તે કહો. સભા : સ્વમતિ. એમ, તો બધા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ કાર્ય કરે. એટલે સ્વમતિ તો સર્વત્ર હોય. સભા : શાસ્ત્રમાં ન કહ્યું હોય, તે સ્વમતિથી કરે – તે સ્વચ્છંદતા. એક વાત ધ્યાનમાં લો – બધા અપવાદ શાસ્ત્રમાં બતાવેલા હોતા નથી, બતાવવા શક્ય પણ નથી. મને કહો – ‘સાધુ બિમાર પડે અને હોસ્પિટલમાં લઇ જવા પડે, તો વાહનમાં લઇ જઇ શકાય’ – એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? કોઇપણ શાસ્ત્રમાં એવું લખ્યું નથી. એ સ
bottom of page
