top of page
Search


ભાવ વિનાના દાનનું ફળ...
સૌ પહેલી વાત દાનની કરીએ માનો કે તમે ૫૦૦ ₹ નું દાન કર્યું. તેનાથી તમારો પરિગ્રહ ઘટ્યો કે નહીં ? ઘટે જ છે. અને દ્રવ્યથી જ પરિગ્રહ નથી ઘટતો, ભાવથી પણ ઘટે છે. તમે કોઇને ૫૦૦ ₹ આપ્યા. તે ખિસ્સામાં મૂકીને ચાલતો થયો. પછી ‘એ ૫૦૦ ₹ મારા છે’ એવી મમત્વબુદ્ધિ રહે ખરી ? નહીં જ. એ મમત્વ ગયું, એ જ ભાવ-પરિગ્રહનો ઘટાડો છે. જો તમે ૫૦૦ ₹ ન આપ્યા હોત, તમારા ખિસ્સામાં જ રાખ્યા હોત, તો ‘એ મારા છે’ એવું મમત્વ (ભાવ-પરિગ્રહ) રહેત જ... તેનાથી પાપકર્મ બંધાત જ...દાન કરવાથી તમે એ પાપબંધથી અટકી ગયા. બીજી વ
bottom of page
