top of page
Search


ત્યાગ અને ભાવના...
यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं એક વસ્તુ મેળવવા બીજી વસ્તુ ત્યાગે, તેમાં ત્યાગવાની ભાવના પ્રાયઃ ન હોય- ત્યાગવા જેવું લાગતું ન હોય. સભા : મોક્ષ મેળવવા ત્યાગે તેને પણ પ્રલોભન જ કહેવાય ને ? મોક્ષ એટલે શું ? તે સમજ્યા ન હોય, તેને જ આવો પ્રશ્ન થાય. આપણે પૂર્વે જણાવેલું કે સાધના વીતરાગ બનવા માટે છે, મોક્ષ તો બોનસમાં મળે છે. વીતરાગ બનવાની ઇચ્છાનો અર્થ જ છે રાગ ઘટાડવાની ભાવના. તે જ ત્યાગવાની ભાવના છે. તેમાં પ્રલોભન શું છે ? કંઇ નહીં. ફરી વાત કરું – ત્યાગ અવશ્ય કરવાનો છે, પણ સાથે
bottom of page
