top of page
Search


સ્વસમયપ્રજ્ઞાપક...
Download PDF यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं ઉપદેશ પદમાં, આજ્ઞાયોગ પર અત્યંત ભાર મૂક્યો છે. બધા જ ઉપદેશમાં અંતે ‘આજ્ઞાયોગ જ સારભૂત છે’ – તેવું પુનઃ પુનઃ પ્રતિપાદન કર્યું છે. એ આજ્ઞાયોગ જાણવાનો કોની પાસે ? તો જણાવ્યું છે – ગીતાર્થ ગુરુ પાસે. એ ગુરુ કેવા હોવા જોઇએ ? તેના ઉત્તરમાં ઘણા વિશેષણો જણાવ્યા છે, તેમાં એક છે – સ્વસમયપ્રજ્ઞાપક. એ વિશેષણ પર કેટલીક વિચારણા પ્રસ્તુત છે. શું એનો અર્થ એ થાય, કે ગુરુ પરસમયની પ્રજ્ઞાપના ન જ કરે ? એવો તો ન જ કરી શકાય, કારણકે સ્વસમયની સિદ્ધિ મ
bottom of page
