top of page
Search


નય...
Download PDF નયોને સમ્યક્ સમજવા માટે નયોની વ્યાખ્યા બે જુદી રીતે છે – તે સમજવું અત્યંત જરૂરી છે. 1. ઘટના/વસ્તુ એક જ છે; જુદા જુદા નયો, જુદી જુદી રીતે વર્ણન કરે છે. દૃષ્ટાંતોથી આ પદાર્થ સ્પષ્ટ થશે 🡺 a. કોઇ આત્મા વીતરાગ બન્યો – કેવળજ્ઞાન પામ્યો. નિશ્ચય નય એમ કહેશે કે જીવની અંદર રહેલો - આવરાયેલો ગુણ પ્રગટ થયો. વ્યવહાર નય એમ કહેશે કે જીવે એ ગુણ પ્રાપ્ત કર્યો. b. કુંભાર માટીને ખૂંદી રહ્યો છે. એવંભૂત નય કહેશે - ‘માટીને ખૂંદી રહ્યો છે.’
bottom of page
