top of page
Search


શાસ્ત્રવચનોમાં વિરોધ...
Download PDF શાસ્ત્રવચનોના તાત્પર્ય સુધી પહોંચવા માટે, પદાર્થ-વાક્યાર્થાદિ ક્રમે ઊહાપોહ જરૂરી છે. અન્ય શાસ્ત્રવચનો સાથે વિરોધનું ઉદ્ભાવન – એ જ વાક્યાર્થ છે. જે વ્યક્તિ, તેવો ઊહાપોહ કરીને વિરોધનું ઉદ્ભાવન જ ન કરે, એક શાસ્ત્રવચનને સર્વથા-સર્વદા-સર્વત્ર પ્રમાણ માની લે, તે ‘પદાર્થ’માં જ અટકી જાય છે, તેને શ્રુતજ્ઞાન જ થાય છે, ચિંતા-ભાવના જ્ઞાન થતાં નથી – એમ ઉપદેશ-રહસ્યાદિ ગ્રંથોમાં કહ્યું છે. વિરોધનું ઉદ્ભાવન કર્યા પછી, મહાવાક્યાર્થ સુધી શી રીતે પહોંચાય ? તે વિશે યત્કિંચિત્ વિચાર
bottom of page
