top of page
Search


શાસન-પ્રભાવના...
Download PDF શાસન-પ્રભાવના કોને માનવી ? ‘શાસન’ શબ્દનો અર્થ, પ્રભુએ બતાવેલ રાગ-દ્વેષના નાશનો (અને તેના દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિનો) માર્ગ છે. એ માર્ગ કોઇને સમજાવવો, ગળે ઊતારવો, ગમાડવો.. તે વાસ્તવિક શાસન-પ્રભાવના છે. કારણકે તો જ તે જીવ તે માર્ગ પર ચાલીને પોતાના દોષોનો નાશ કરશે, શાશ્વત સુખને પામશે. અહીં નામનું મહત્વ નથી.. એ માર્ગને કદાચ ‘જૈન ધર્મ’ કે ‘જિનશાસન’ નામ ન અપાયું હોય, તો પણ એ માર્ગ પમાડવો – તે શાસન પ્રભાવના છે જ. અલબત્ત, વાસ્તવિક સંપૂર્ણ માર્ગ જિનશાસનમાં જ છે. (અથવ
5 min read
bottom of page
