top of page
Search


ચંપા શ્રાવિકા...
‘આ શેનું સરઘસ જઈ રહ્યું છે ?’ મહેલમાં બેઠેલા બાદશાહે સેવકોને પૂછ્યું... લોકોનો કોલાહલ અને ઢોલનગારાના અવાજથી તેને જણાયું હતું કે ઘણા લોકો જઈ રહ્યા છે. સેવકોએ સમાચાર આપ્યા – એક જૈન સ્ત્રી(શ્રાવિકા)એ મહિનાના ઉપવાસ કર્યા છે, તેની પૂર્ણાહુતિનું સરઘસ છે. બાદશાહને આશ્ચર્ય થયું - ‘મહિનાના ઉપવાસ કેવી રીતે થઇ શકે ?’ સ્ત્રીને બોલાવીને પૂછ્યું - ‘આ શક્તિ ક્યાંથી આવી ?’ શ્રાવિકાએ પોતાના ગુરુ ભગવંતનું નામ આપ્યું. બાદશાહ ગુરુ ભગવંતને મળ્યા. તેમના આચારાદિથી અત્યંત પ્રભાવિત થયા. બાદશાહનું નામ
bottom of page
