top of page
Search


અવિરતિથી પાપબંધ...
Download PDF જિનશાસનની એક અપ્રતિમ વિશેષતા છે 🡺 એ પાપપ્રવૃત્તિને જ નહીં, પાપની અવિરતિને પણ પાપ માને છે, કર્મબંધનું કારણ માને છે. આ વાત વિસ્તારથી સમજીએ. માની લો કે તમે આજ સુધી વિદેશ ગયા નથી, અને ભવિષ્યમાં જવાની કોઇ ગણતરી હાલમાં નથી. હું તમને કહું - ‘જીવનમાં ક્યારેય વિદેશ ન જવું’ એવી પ્રતિજ્ઞા લઇ લો. તમે લો ખરા ? મોટા ભાગનાનો જવાબ ‘ના’ હશે. કેમ ? જવાની હાલ કોઇ જ ગણતરી ન હોવા છતાં પ્રતિજ્ઞા લેવાની તૈયારી કેમ નથી હોતી ? કારણકે ‘કદાચ જવાનો અવસર આવે તો ?’ એવો પ્રશ્ન ઊભો થાય છે. અને
bottom of page
