top of page
Search


કક્ષાભેદે ધર્મભેદ...
Download PDF જિનશાસનની એક અપ્રતિમ વિશેષતા છે ➔ જીવની કક્ષા અનુસારે તેના માટેનો ધર્મ બદલાય છે. કરપાત્રી લબ્ધિ ધરાવનાર સાધુ પાત્રા ન રાખે, અને હાથમાં વાપરે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ રાખવાથી થઇ શકતા સંભવિત મૂર્ચ્છા વગેરે દોષોથી બચાય છે, અને લબ્ધિ હોવાથી હાથમાં વાપરવામાં ઢોળાતું નથી.) તેવી લબ્ધિ ન ધરાવનાર સાધુ પાત્રા રાખે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ ન રાખે, તો હાથમાં વાપરવામાં ઢોળાય. લોકનિંદા થાય... વગેરે અનેક દોષો છે.) જેઓએ પર્યાપ્ત શાસ્ત્રાભ્યાસ કરી લીધો છે, તેવા જિનકલ્પી વ
bottom of page
