top of page
Search


ગુણપૂજા, વ્યક્તિપૂજા નહીં...
Download PDF જિનશાસનની એક અદ્ભુત વિશેષતા છે... જિનશાસન ગુણને મહાન્ માને છે, વ્યક્તિને નહીં. વ્યક્તિની મહાનતા પણ ગુણના કારણે જ હોય છે. આ પદાર્થ થોડા વિસ્તારથી સમજશું. જિનશાસન કોઇ એક ‘વ્યક્તિ’ને ભગવાન માનતું નથી. ભગવાન કોને કહેવાય ? તેનો જવાબ જિનશાસન આ રીતે આપે છે – જે વીતરાગ છે અને સર્વજ્ઞ છે, તે ભગવાન છે. અર્થાત્ જે પણ આત્મા પોતાના રાગ-દ્વેષાદિ દોષોનો નાશ કરીને સર્વદોષમુક્ત-સર્વગુણસંપન્ન બને છે, તે ભગવાન છે. અન્ય ધર્મો તરફ નજર કરીએ, તો દેખાઇ આવશે કે તે બધા કોઇ એક વ્યક્તિને જ
2 min read
bottom of page
