top of page
Search


સૂક્ષ્મતમ આચાર-નિરૂપણ...
Download PDF પ્રભુના શાસનમાં આચારોનું જે અતિસૂક્ષ્મ નિરૂપણ છે, તે રોમાંચ ખડા કરી દે તેવું છે. સાધુ ભગવંતે વિહાર કરવાનો હોય, તેનો વિધિ શાસ્ત્રમાં બતાવ્યો છે. તેમાં કેટલું ઝીણવટભર્યું નિરૂપણ છે ! તે જુઓ ➔ એક રસ્તો પથ્થરવાળો હોય, બીજો રસ્તો ધૂળવાળો હોય... તો કયા રસ્તે જવું ? એક રસ્તે પાણી હોય, બીજા રસ્તે ઘાસ હોય... તો કયા રસ્તે જવું ? આવા ઢગલાબંધ વિકલ્પો બતાવીને, તેમાંથી કયા રસ્તે જવું – તે બતાવ્યું છે. વિહાર ક્યારે (કયા સમયે) કરવો ? કેવા સંયોગોમાં બપોરે ? કેવા સંયોગોમાં સવારે ?
bottom of page
