top of page
Search


गीतार्थ गुरु...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો प्रश्न : गीतार्थ गुरु कोने कहेवाय ? उत्तर :आ प्रश्ननो उत्तर आपतां पहेलां, एक वात स्पष्ट करी दउं – गुरुतत्त्वना बे विभाग करवाना छे. 1. जेमना दर्शन-वंदन-भक्ति करवाना... 2. जेमनुं मार्गदर्शन लेवानुं... दर्शन-वंदनादि माटे गुरुमां गीतार्थता जोवानी होती नथी, आचारसंपन्नता वगेरे जोवाना होय छे. एटले, कदाच अगीतार्थ होय, तेटला मात्रथी दर्शन-वंदनादि करवा योग्य नथी – एवुं न मानवुं. जेमनुं मार्गदर्शन लेवानुं छे, ते गुरु गीतार्थ (ज्ञानी) होव


ગીતાર્થ ગુરુ...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પ્રશ્ન : ગીતાર્થ ગુરુ કોને કહેવાય ? ઉત્તર :આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં, એક વાત સ્પષ્ટ કરી દઉં – ગુરુતત્ત્વના બે વિભાગ કરવાના છે. 1. જેમના દર્શન-વંદન-ભક્તિ કરવાના... 2. જેમનું માર્ગદર્શન લેવાનું... દર્શન-વંદનાદિ માટે ગુરુમાં ગીતાર્થતા જોવાની હોતી નથી, આચારસંપન્નતા વગેરે જોવાના હોય છે. એટલે, કદાચ અગીતાર્થ હોય, તેટલા માત્રથી દર્શન-વંદનાદિ કરવા યોગ્ય નથી – એવું ન માનવું. જેમનું માર્ગદર્શન લેવાનું છે, તે ગુરુ ગીતાર્થ (જ્ઞાની)


साची शुभ परिणति कोने कहेवाय ?....
આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો जे परिणतिना मूळमां (सामग्रीमां सुख छे” एवी बुद्धि छे, ते परिणति अशुभ छे. जेम के पैसा कमावानी वृत्ति. जे परिणतिना मूळमां “गुणमां सुख छे” एवी बुद्धि छे, ते परिणति शुभ छे. देखीती रीते शुभ लागती जीवदया-पालन वगेरेनी परिणति पण, जो तेना द्रारा देवलोक मेळवीने, सामग्रीना सुखो मेळववानी इच्छामांथी ज उत्पन्न थई होय, तो हकीकतमां अशुभ छे. जे अभव्य जीवोने चारित्रना पालन वखते होय छे. Extract from Book Adhyatma Marg written by P.P. Bhavyasundar Vijayji Maha
bottom of page
