top of page
Search


प्रायश्चित्त व्यवस्था...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો परमात्मा के शासन की एक कम प्रसिद्ध लेकिन अद्भुत विशेषता है 🡺 प्रायश्चित्त की व्यवस्था। पापों के प्रायश्चित्त को बताने वाले विशेष (Special) ग्रंथ जिनशासन में उपलब्ध हैं, जो हज़ारों श्लोकों के प्रमाण में हैं। उनमें वर्णित कुछ खास विशेषताओं को संक्षेप में देखते हैं 🡺 पाप करने के कारण के आधार पर प्रायश्चित्त का भेद पाप किन कारणों से होता है – यह जिनशासनमें विस्तृत रूप से बताया है। मुख्यतः पाँच कारण बताए गए हैं 🡺 अनाभोग (अज्ञान), सहस


પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પરમાત્માના શાસનની એક અપ્રસિદ્ધ પણ અદ્ભુત વિશેષતા છે 🡺 પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા. પાપોના પ્રાયશ્ચિત્ત જણાવતાં ખાસ (Special) ગ્રંથો જિનશાસનમાં છે, જે હજારો શ્લોક પ્રમાણ છે. તેમાંની વિશેષતાઓ ટૂંકમાં જોઇએ 🡺 પાપ કરવાના કારણના આધારે પ્રાયશ્ચિત્તના ભેદ. પાપ કયા કારણે થાય ? તેનું વિસ્તૃત નિરૂપણ જિનશાસન કરે છે. મુખ્યત્વે તેના પાંચ ભેદ છે 🡺 અનાભોગ (અજ્ઞાન), સહસાત્કાર (અચાનક થઇ જવું), પ્રમાદ (સુખશીલતા વગેરે), દર્પ (બેદરકારી–નિષ્ઠુરતા) અને આક


नेता कोने बनावाय ?....
नेतृत्व कोने सोंपाय ? बुद्धिमान्ने, गुणवान्ने के पुण्यशाळीने ? सर्वथा निर्गुणीने न सोंपाय. पायाना गुणो होय तेवा पुण्यशाळीने सोंपाय; विशिष्ट बुद्धिमान् के विशिष्ट गुणवान् भले न पण होय. कारण ए छे के नेता पुण्यशाळी होय, तो समुदाय तेना नेतृत्व नीचे संपथी रहे, तेना वचनने स्वीकारे. सभा : पण बुद्धि न होय, तो भूल न थाय ? पुण्यशाळीने साची सलाह आपनारा बुद्धिमानो मळी रहे. देखीती रीते तेनी भूल थाय तो पण, तेनुं पुण्य एवुं होय के परिस्थिति बदलाई जाय अने तेना निर्णयने साचो पाडे. गुणो व्यक
bottom of page
