top of page
Search


સુખ કે દુઃખ મનને બંધાયેલા છે, સામગ્રીને નહીં…
અહીંથી ઘાટકોપરનો અમારો વિહાર હોય... કોઇકે કહ્યું હોય ૧૦ કિ.મી. છે. ૧૦ કિ.મી. ચાલવા છતાં ઘાટકોપર ન આવે. અમને સમયના આધારે ખ્યાલ આવી જાય, કે કેટલા કિ.મી. ચાલ્યા. રસ્તો સારો હોય, સીધો હોય, ક્યાંય પૂછવાનું ન હોય, તો હું કલાકના ૬ કિ.મી. ચાલતો હોઉં છું. ૧૦૦ મિનિટ થાય, એટલે ખબર પડી જાય કે ૧૦ કિ.મી. થયા. છતાં ઘાટકોપર ન આવે... પહોંચતાં બે કલાક ઉપર થાય... ખબર પડે કે ૧૨-૧૩ કિ.મી. થયા. તો શું થાય ? સભા : જેણે ૧૦ કિ.મી. કહ્યું હોય તેના પર ગુસ્સો આવે. તે પછીની વાત છે. મૂળ વાત એ છે કે - ‘આજે
1 min read
bottom of page
