top of page
Search


मिथ्यात्व कोने कहेवाय ?
प्रश्न : मिथ्यात्व कोने कहेवाय ? उत्तर : मिथ्या’ शब्दनो अर्थ छे - ‘खोटुं’. खोटी मान्यताने मिथ्या मान्यता कहेवाय. आत्मामां रहेलो एवो दोष के जे मोटा भागनी अथवा महत्त्वनी मान्यताओने मिथ्या (खोटी) करे – तेनुं नाम मिथ्यात्व. जेनी बधी मान्यता खोटी होय, एवुं तो लगभग कोई न मळे. मूर्ख व्यक्ति पण, दिवसने दिवस ज माने, रातने रात ज माने. जेनी बधी मान्यता साची होय, तेवा तो केवलज्ञानी ज मळे. केवलज्ञानी सिवाय दरेक व्यक्तिमां कोइक ने कोइक बाबतनो भ्रम होई शके छे, कोइक ने कोइक मान्यता मिथ्या हो


મિથ્યાત્વ કોને કહેવાય ?
પ્રશ્ન : મિથ્યાત્વ કોને કહેવાય ? ઉત્તર : મિથ્યા’ શબ્દનો અર્થ છે - ‘ખોટું’. ખોટી માન્યતાને મિથ્યા માન્યતા કહેવાય. આત્મામાં રહેલો એવો દોષ કે જે મોટા ભાગની અથવા મહત્ત્વની માન્યતાઓને મિથ્યા (ખોટી) કરે – તેનું નામ મિથ્યાત્વ. જેની બધી માન્યતા ખોટી હોય, એવું તો લગભગ કોઈ ન મળે. મૂર્ખ વ્યક્તિ પણ, દિવસને દિવસ જ માને, રાતને રાત જ માને. જેની બધી માન્યતા સાચી હોય, તેવા તો કેવલજ્ઞાની જ મળે. કેવલજ્ઞાની સિવાય દરેક વ્યક્તિમાં કોઇક ને કોઇક બાબતનો ભ્રમ હોઈ શકે છે, કોઇક ને કોઇક માન્યતા મિથ્યા હો


विचार आत्मद्रव्यनो के पर्यायनो ?...
આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો अतत्त्व : अनंत काळमां अनंत वार आराधना करवा छतां मोक्ष नथी थयो, कारणके शुद्ध आत्मद्रव्यने जाण्युं नहीं, तेनो विचार कर्यो नहीं. तत्त्व : आत्मद्रव्यनी पूर्वे जे ‘शुद्ध’ विशेषण लगाड्युं, तेनो अर्थ शुं ? ए पहेलां विचारीए. शुद्धता अने अशुद्धता – ए बंने परस्परने सापेक्ष पदार्थ छे. अर्थात् जो दुनियामां क्यांक अशुद्धता होय, तो ज अन्यत्र क्यांक शुद्धता होवानुं कही शकाय. जेम, एक माणसने ‘ऊंचो’ तो ज कही शकाय, जो बीजो माणस तेनाथी ‘नीचो’ होय. एटले, शुद्ध
bottom of page
