top of page
Search


सवारनुं (नवकारशी वगेरे) पच्चक्खाण केटली वार लेवानुं ? क्यां ?
प्रश्न : सवारनुं (नवकारशी वगेरे) पच्चक्खाण केटली वार लेवानुं ? क्यां ? उत्तर : सवारनुं पच्चक्खाण त्रण वार लेवानुं छे ऊठीने जाते. राई प्रतिक्रण करतां होय, तेणे प्रतिक्रमणमां लेवानुं. परमात्माना दर्शन करवा जाय, त्यारे परमात्मा पासे. गुरु भगवंतने वंदन करवा जाय, त्यारे गुरु भगवंत पासे. ज्यारथी पच्चक्खाण लेवाय, त्यारथी तेनुं फळ मळवानुं शरू थाय. एटले, जेटलुं वहेलुं लेवाय, तेटलुं फळ वधे. एटले, ऊठीने तरत पच्चक्खाण लई लेवुं जोईए. मोडामां मोडुं सूर्योदय पहेलां तो लेवुं ज जोईए. मोटा भाग


સવારનું (નવકારશી વગેરે) પચ્ચક્ખાણ કેટલી વાર લેવાનું ? ક્યાં ?
પ્રશ્ન : વારનું (નવકારશી વગેરે) પચ્ચક્ખાણ કેટલી વાર લેવાનું ? ક્યાં ? ઉત્તર : સવારનું પચ્ચક્ખાણ ત્રણ વાર લેવાનું છે ઊઠીને જાતે. રાઈ પ્રતિક્રણ કરતાં હોય, તેણે પ્રતિક્રમણમાં લેવાનું. પરમાત્માના દર્શન કરવા જાય, ત્યારે પરમાત્મા પાસે. ગુરુ ભગવંતને વંદન કરવા જાય, ત્યારે ગુરુ ભગવંત પાસે. જ્યારથી પચ્ચક્ખાણ લેવાય, ત્યારથી તેનું ફળ મળવાનું શરૂ થાય. એટલે, જેટલું વહેલું લેવાય, તેટલું ફળ વધે. એટલે, ઊઠીને તરત પચ્ચક્ખાણ લઈ લેવું જોઈએ. મોડામાં મોડું સૂર્યોદય પહેલાં તો લેવું જ જોઈએ. મોટા ભાગન


आयंबिल-विवेक...
આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો परमात्माना शासननो अद्वितीय तप एटले आयंबिल ! आवुं आयंबिल करवानी तमने भावना थइ... तमे सत्त्व फोरव्युं... संकल्प कर्यो... पच्चक्खाण लीधुं... एनी खूब खूब अनुमोदना... आयंबिल करतां आटली काळजी राखवाथी, आयंबिलनो लाभ अनेक गणो वधी जशे --> 1.) उकाळेलुं पाणी : माणसो द्वारा उकाळायेल/ठरायेल पाणी वापरवामां घणा दोषोनो संभव छे सरखुं उकळ्युं न होय, अथवा ठारवा-भरवाना वासणो सरखां लूछ्या न होय, तो सचित्त होइ शके. चूला-वासण वगेरेमां पूंजवा-जोवानी जयणा न करी होय,
bottom of page
