top of page
Search


પક્ખી વગેરે પ્રતિક્રમણ અને છીંક...
Download PDF પ્રશ્ન : પક્ખી વગેરે પ્રતિક્રમણમાં છીંક આવે તો પ્રતિક્રમણ ફરી કરાય છે. આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે છીંક આવે તો પ્રતિક્રમણ ફરી કરવાનું ? ઉત્તર : શાસ્ત્રવચન જણાવતાં પૂર્વે એ જણાવવું છે કે તમારો પ્રશ્ન જ ખોટો છે. વ્યાખ્યાન સાંભળવા ઘણા લોકો ખુરશી પર બેસે છે. મને એ જણાવો કે ‘ખુરશી પર બેસીને વ્યાખ્યાન સાંભળી શકાય’ એવું કયા શાસ્ત્રમા લખ્યું છે ? એવું કોઈ શાસ્ત્રવચન મળવાનો સંભવ જ નથી. આજથી ૩૦-૩૫ વર્ષ પૂર્વે વ્યાખ્યાનમાં ખુરશી હતી જ નહીં અને તેની જરૂર પણ નહોતી પડતી.
bottom of page
