top of page
Search


આરાધનાનું સાચું ફળ શું ?
આયંબિલ, રસનાની આસક્તિ ઘટાડવા માટે કરવાનું છે. તો એ આસક્તિ, આયંબિલના દિવસે જ ઘટાડવાની ? કે આયંબિલના પરિણામરૂપે કાયમ માટે ઘટાડવાની ? મોટા ભાગના લોકોના મનમાં એવું જ બેઠેલું છે કે આયંબિલના દિવસે આસક્તિ ત્યાગવાની. આયંબિલના પરિણામરૂપે, આત્મામાં રહેલા રસનાની આસક્તિના સંસ્કારો ઘસાવા જોઇએ.. અને એટલે પછીના દિવસોમાં પણ રસનાની આસક્તિ ઘટવી જોઇએ – એવું મોટા ભાગના લોકો સમજ્યા જ નથી. અને એટલે, પારણામાં જયાફત ઊડાવવા જોઇએ છે... ભરપૂર આસક્તિ પોષાય – તે રીતે વાપરે છે. આયંબિલ કરીને પારણામાં જયાફત
1 min read
bottom of page
