top of page
Search


અનુબંધ...
Download PDF પ્રશ્ન : પુણ્યાનુબંધ અને પાપાનુબંધ કહેવાય છે, તેમાં અનુબંધ એટલે શું ? ઉત્તર : પહેલાં આપણે અનુબંધનું ફળ સમજીશું, કારણકે ફળના આધારે જ પુણ્યાનુબંધ-પાપાનુબંધ એવા ભેદ અને નામ પડેલા છે. જે કર્મમાં પુણ્યનો અનુબંધ હોય, તે કર્મના ઉદયમાં જીવને સદ્બુદ્ધિ મળે છે. પુણ્યકર્મના ઉદયે અનુકૂળ સામગ્રી મળી હોય, તો પણ તીવ્ર આસક્તિ નથી કરતો; પાપકર્મના ઉદયે પ્રતિકૂળ સામગ્રી મળી હોય, તો પણ તીવ્ર દુર્ધ્યાન નથી કરતો. શાલિભદ્રને પુણ્યકર્મના ઉદયે અપાર સંપત્તિ મળી. સાથે અનુબંધ પુણ્યનો હતો,
bottom of page
