top of page
Jain Religious/Spiritual Books written by Pujya Panyas Bhavyasundar Vijayji Maharaj Saheb
Popular
Latest
For Beginners
Useful For All
Updesh
Adhyatma
TattvaGyan
Management
All Books
Articles


ભાવના અને આરાધના...
શુભ ભાવના ટકાવવા માટે➡️ 1.અશુભ સ્થાન છોડવા પડે, શુભ સ્થાન પકડવા પડે. 2.અશુભ સાહિત્ય છોડવું પડે, શુભ સાહિત્ય પકડવું પડે. 3.અશુભ પ્રવૃત્તિ છોડવી પડે, શુભ પ્રવૃત્તિ પકડવી પડે. 4.અશુભ વ્યક્તિઓ છોડવી પડે, શુભ વ્યક્તિઓ પકડવી પડે. એટલે, આરાધના વિના કદી ભાવના ટકતી નથી. આરાધના અને ભાવના, પરસ્પરના પૂરક છે. આરાધના કરવાથી ભાવના વધે છે, ભાવના વધવાથી આરાધના વધે છે. એમ કરતાં કરતાં બંને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે છે, જ્યાં સર્વ દોષોનો નાશ થઇ જાય છે. Extract from Book Sanstha Management written b
bottom of page























