top of page

અધ્યાત્મ યાત્રા (Adhyatma Yatra)

Rating is 5.0 out of five stars based on 2 reviews

Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

 

જો તમને આ બધું જાણવાની ઉત્કંઠા હોય...

˃ સાચી આરાધના કોને કહેવાય ?

˃ આરાધના થી આત્માના દોષો ઘટે ક્યારે? દોષોનો ઘટાડો કોને કહેવાય ?

˃ આરાધનામાં ભાવના ભેળવવી શી રીતે ? ભાવનાનું સ્વરૂપ શું ?

˃ પ્રભુએ બતાવેલો આત્મહિતનો ખરો માર્ગ કયો ?

તો આ પુસ્તક તમારા માટે જ છે.

₹40.00 Regular Price
₹10.00Sale Price
Quantity

Reviews

Rated 5 out of 5 stars.
Based on 2 reviews
2 reviews
  • SHRIPAL SOHANLAL JAIN11 ઑગસ્ટ
    Rated 5 out of 5 stars.

    આરાધના, તપસ્યા શા માટે કરવી જોઈએ તેની સાચી સમજ આપતું આપનું આ પુસ્તક પ્રત્યેક શ્રાવક અને શ્રાવિકા એ વાંચવું જોઇએ કેમ કે સમજણ વગર કરેલી કોઈ પણ ક્રિયા ઉચિત ફળ આપતી નથી

  • મૌનાંક શાહ19 ઑગસ્ટ
    Rated 5 out of 5 stars.

    વર્ષોથી આરાધના કરતા હોઈએ પણ તેની પાછળ નો સાચો આશય અને સાચું લક્ષ્ય એકદમ સરળ ભાષામાં પણ સચોટ રીતે જાણવા મળ્યું... આ બુક તમામ જૈનોએ ખાસ વાંચવા જેવી.

  • Related Books

    Reviews

    Related Books

    Related Articles
    bottom of page