top of page

આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)

Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

 

ભાવ વિનાની આરાધનાને શાસ્ત્રમાં નિષ્ફળ કહી છે, તેનો અર્થ એ નથી કે તેનું કોઈ ફળ નથી. તેનાથી પણ

˃ પાપબંધ અટકે છે...

˃ પુણ્ય બંધાય છે, જે શાતા અને સમાધિ આપે છે...

˃ ભવાંતરમાં ધર્મની સામગ્રી મળે છે...

˃ આરાધનાના સંસ્કાર પડે છે, જે ભવાંતરમાં આરાઘનાને સરળ બનાવે છે...

˃ આરાધક આત્માઓ અને આરાધનાના સ્થાનો સાથે ઋણાનુબંધ ઊભો થાય છે, જે આરાધનાની વૃદ્ધિમાં અને ભાવની પ્રાપ્તિમાં કારણ બને છે...

આ પદાર્થોને સરળ ભાષામાં વિસ્તારથી સમજવા માટે,

આ પુસ્તક(Aaradhana Nu Fal) તમારે વાંચવું જ રહ્યું !

₹25.00 Regular Price
₹10.00Sale Price
Quantity
No Reviews YetShare your thoughts. Be the first to leave a review.

Related Books

Reviews

Related Books

Related Articles
bottom of page