સંસ્થા મેનેજમેન્ટ (Sanstha Management)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
જો તમે કોઈપણ સંસ્થામાં કાર્યકર હો, તો è
˃ સહકાર્યકરો સાથે મનમેળ રાખીને, ખભેખભા મિલાવીને કાર્ય કઈ રીતે કરવું ?
˃ મતભેદને મનભેદમાં પરિણમતા શી રીતે રોકવા ?
˃ કદર ના થાય તો પણ સ્વસ્થતા શી રીતે ટકાવવી ?
˃ બીજા કાર્યકરોની વિચારધારા - કાર્યશૈલી સાથે સમન્વય શી રીતે સાધવો ?
એ બધું જાણવા માટે હાથમાં લો આ પુસ્તક...(Sanstha Management)
તમને સમાધાન મળી જ રહેશે.






















