અહો ! જિનશાસનમ્ (Aho Jinshasanam)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ તમે રોમે રોમે અહો ! જિનશાસનમ્ એવો નાદ જગાવવા ઈચ્છો છો ?
˃ ‘ભવોભવ જિનશાસન મળજો’ એ પ્રાર્થનાને જીવંત બનાવવા માંગો છો ?
˃ જિનશાસ્નની અદ્ભુત વિશેષતાઓ અને અપ્રતિમ રહસ્યોને જાણવા માંગો છો ?
અવશ્ય વાંચો જિનશાસન મળ્યાના આનંદથી રોમાંચ ખડા કરી દેતું...
અહો ! જિનશાસનમ્(Aho Jinshasanam)