સ્યાદ્વાદ (Syadvad)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ જિનશાસનનો સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત સ્યાદ્વાદ(syadvad) શું છે ?
˃ ગુરુ ભગવંતને પરમાત્માની આજ્ઞા કરતા જુદું કહેવાનો અધિકાર શી રીતે હોઈ શકે?
˃ કેવા ગુરુ ભગવંતને સમર્પિત થવાય ?
˃ એક જ ધર્મ હોવા છતાં જુદા જુદા સમુદાયના આચારોમાં તફાવત કેમ છે ?
આવા બધા પ્રશ્નો જો તમને થતા હોય તો તમારા માટે જ છે આ પુસ્તક...
હમણાં જ શરૂ કરો વાંચવાનું...
તમને સંતોષકારક ઉત્તરો મળીને જ રહેશે.






















