સુખ ક્યાં ? (Sukh Kyan)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ સામગ્રીમાં જે સુખનો(Sukh) અનુભવ થાય છે, તે આભાસ છે - ભ્રમ છે...
˃ સ્ટેટસ એ સુખ નથી, બીજાના દુઃખને પોતાનું સુખ માનવાનું છળ છે...
˃ સુખ તો નિઃસ્પૃહતામાં છે - સમતામાં જ છે...
આ પદાર્થોને પૂર્ણપણે Logically - તાર્કિક રીતે,
મારા-તમારા અનુભવના આધારે સમજવા હોય,
તો અવશ્ય વાંચવા જેવું પુસ્તક…






















