No Reviews YetShare your thoughts.
Be the first to leave a review.
top of page
Related Books
Reviews
Related Books
Related Articles


સાધર્મિક ભક્તિ ઉત્તમ ક્યારે?...
ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં એક સરસ વાત આવે છે. ત્યાં પડિલેહણનો વિધિ બતાવ્યા પછી, તેનો મહિમા બતાવતા જણાવ્યું છે – આ પ્રમાણે પડિલેહણ કરવાથી, અનેક ભવોમાં બાંધેલા અનંતા કર્મો ખપે છે. પછી ત્યાં પ્રશ્ન કર્યો છે – તો પછી જિંદગીભર, આખો દિવસ પડિલેહણ જ કર્યા કરવાનું. તેનાથી જ મોક્ષ થઇ જશે. તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે અઘરી-કષ્ટદાયક આરાધના શા માટે કરવાની ? તેનો શાસ્ત્રકારે જવાબ આપ્યો છે – જે સાધુ, યથોચિત તપ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ-વિનય વગેરે કરતો હોય; તેને જ પડિલેહણ કરવાથી અનંતા કર્મો ખપે. જે સાધ
પ્રશસ્ત કષાય - અપ્રશસ્ત કષાય...
Download PDF પ્રશ્ન : કયો કષાય પ્રશસ્ત કહેવાય ? કયો અપ્રશસ્ત કહેવાય ? ઉત્તર : પ્રશ્ન સરસ છે. ઉત્તર થોડો વિસ્તારથી આપવો પડશે. કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય 🡺 હેતુ, સ્વરૂપ અને ફળથી. ચારિત્રના ઉદાહરણથી આ વાત સમજીએ. ચારિત્ર મોહનીય(પ્રત્યાખ્યાનાવરણ કષાય)નો ક્ષયોપશમ એ ચારિત્રનો હેતુ છે. પાંચ મહાવ્રતની પરિણતિ – એ તેનું આંતરિક સ્વરૂપ છે. પાંચ મહાવ્રતનું પાલન – એ તેનું બાહ્ય સ્વરૂપ છે. કર્મનિર્જરા–સ્વર્ગ–કુસંસ્કારનાશ–મોક્ષ... આ બધાં તેનાં ફળ છે. આ દૃષ્ટાંતમાં બાહ્ય-આંતરિ


સાધનાક્રમ...
સાધનાક્રમ આ બને છે 🡪 1. અશુભ નિમિત્તોથી દૂર રહેવું. 2. જયાં અશુભ નિમિત્તોથી દૂર રહેવું શક્ય જ નથી, ત્યાં રાગ-દ્વેષ ન થાય, અલ્પ થાય – તેવો પુરુષાર્થ કરવો. 3. છદ્મસ્થતાવશાત્ જે રાગ-દ્વેષ થાય, તેનું પ્રાયશ્ચિત્ત કરવું. આ ક્રમમાંથી એક પણ વસ્તુ ગુપચાવવી, તે સાધના નથી. ‘નિમિત્તોમાં સાક્ષીભાવ જ રાખવાનો છે, નિમિત્તોથી દૂર રહેવાની જરૂર નથી...’ આવું કોઇ પ્રભુવચન નથી, સંસારમાં પાડનારો ઘોર ઉન્માર્ગ છે. રાગ-દ્વેષ પર સાક્ષીભાવ રાખવાનો ઉપદેશ જિનશાસનમાં નથી. તેનું પ્રાયશ્ચિત્ત ન કર
bottom of page

















