No Reviews YetShare your thoughts.
Be the first to leave a review.
top of page
Related Books
Reviews
Related Books
Related Articles


शास्त्रवचननुं तात्पर्य खोळीए...
सभा : ‘थाळी धोइने पीवाथी आयंबिलनो लाभ मळे’- तेवुं कहेवाय छे,तेनुं तात्पर्य शुं ? जो एनो अर्थ एम ज करो के १ आयंबिलथी जेटलुं पुण्य बंधाय,तेटलुं ज पुण्य थाळी धोईने पीवाथी बंधाय;तो पछी तो आयंबिल करवानी जरूर ज नहीं रहे. ऊल्टुं आयंबिल करनारने १ आयंबिलनुं पुण्य बंधाशे;नवकारशी करनार ३ वार थाळी थोइने पीशे,तो ३ आयंबिलनुं पुण्य बंधाशे. एटले आनुं तात्पर्य आवुं होइ शके – थाळी धोइने न पीवाय,तो संमूर्च्छिम मनुष्यनी हिंसा थाय. तेनुं प्रायश्चित्त १ आयंबिल आवतुं होइ शके. एटले जो थाळी धोइने पीव


શાસ્ત્રવચનનું તાત્પર્ય ખોળીએ...
સભા : ‘થાળી ધોઇને પીવાથી આયંબિલનો લાભ મળે’- તેવું કહેવાય છે,તેનું તાત્પર્ય શું ? જો એનો અર્થ એમ જ કરો કે ૧ આયંબિલથી જેટલું પુણ્ય બંધાય,તેટલું જ પુણ્ય થાળી ધોઈને પીવાથી બંધાય;તો પછી તો આયંબિલ કરવાની જરૂર જ નહીં રહે. ઊલ્ટું આયંબિલ કરનારને ૧ આયંબિલનું પુણ્ય બંધાશે;નવકારશી કરનાર ૩ વાર થાળી થોઇને પીશે,તો ૩ આયંબિલનું પુણ્ય બંધાશે. એટલે આનું તાત્પર્ય આવું હોઇ શકે – થાળી ધોઇને ન પીવાય,તો સંમૂર્ચ્છિમ મનુષ્યની હિંસા થાય. તેનું પ્રાયશ્ચિત્ત ૧ આયંબિલ આવતું હોઇ શકે. એટલે જો થાળી ધોઇને પીવ


मृत शरीर सामे मोटी शांति बोले छे – ते योग्य छे ?
प्रश्न: मृत शरीर सामे मोटी शांति बोले छे – ते योग्य छे ? उत्तर : आपणे त्यां अशुचिस्थाने सूत्रो बोलवानी मनाई छे. सभा : मृत शरीर अशुचि गणाय ? हा. एटलेस्तो त्यारपछी स्नान करवानो व्यवहार छे. अने मृतने तो संभळाववानुं होतुं नथी. तो बोलीने शो फायदो ? सभा : स्मशाने लइ जाय त्यारे पण ‘जय जिनेन्द्र – जय महावीर’ एवुं बधुं बोलाय छे. ए पण उचित नथी. साधु भगवंतना काळधर्म पछी पण भगवाननुं नाम नथी बोलातुं, ‘जय जय नंदा...’ ज बोलाय छे. सभा : श्रावक माटे तेवुं बोलाय ? सामायिक-पौषधादि आराधनामां मृत
bottom of page
















