જ્ઞાન-પંચક (Gyan Panchak)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ કેવલી ભગવંત દેશના સાંભળવા જાય, પણ કાનથી સાંભળે નહીં...
˃ મનઃપર્યવ જ્ઞાનીને મનનાં પુદ્ગલો દેખાય પણ તે કોના છે ? તે શી રીતે ખબર પડે?
˃ શ્રુતજ્ઞાન અને શ્રુતનિશ્રિત મતિજ્ઞાન માં ભેદ શું ?
વગેરે પદાર્થોના સુતાર્કિક નિરૂપણ સાથે
પાંચ જ્ઞાનનાં સ્વરૂપનું સરળ ભાષામાં પ્રતિપાદન
એટલે આ પુસ્તક(Gyan Panchak)...
તત્ત્વજિજ્ઞાસુઓ માટે અમૂલ્ય ઉપહાર…