બાર વ્રત (Baar Vrat)
Jain Religious and Spiritual books written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ પાપ ન કરીએ તે બરાબર... નિયમ લેવાની શી જરૂર ?
˃ન લઈએ, તો શો ફરક પડે ?
આ પ્રશ્નનો તર્કબદ્ધ ઉત્તર...
અને જીવનશૈલીમાં વિશેષ ફેરફાર કર્યા વિના જ દુનિયાના અનંતાનંત પાપોથી બચવાના ઉપાય...
જાણવા માટે તમારે આ પુસ્તક(Baar Vrat) વાંચવું જ રહ્યું.