અધ્યાત્મ પથ (Adhyatma Path)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ ‘સુખ મોક્ષમાં જ છે’એવો અંતરમાંથી અવાજ ઊભો કરવો છે ?
˃ અનંત કાળની આરાધનાઓ છતાં મોક્ષ કેમ ન થયો ? એનું રહસ્ય પામવું છે ?
˃ બધાજ દોષોનો નાશ કરી શકે તેવી એક ભાવના કઈ ? તે જાણવું છે ?
તો તમારા માટે જ છે...
આધ્યાત્મિક વિકાસ માટેનું પાયાનું માર્ગદર્શન આપતું પુસ્તક
અધ્યાત્મ પથ(Adhyatma Path)























