જિનવચનનો જયઘોષ (Jinvachan No Jayghosh)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
ગીતાર્થ મૂર્ધન્ય સિદ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આધ્યાત્મિક માર્ગને સુસ્પષ્ટ કરી દેતી અદ્ભુત અનુપ્રેક્ષાઓ...
˃ જે પાપની નિંદા કરવા જતાં નિંદા ગૌણ બને અને રુચિ પ્રધાન બને, તેવાં પાપોને નિંદારૂપે પણ યાદ ન કરવા.
˃ જેવી રીતે પરમાત્માનાં-શાસ્ત્રનાં વચન પર શ્રદ્ધા અનિવાર્ય છે, તેવી રીતે ગીતાર્થ સાધુઓના સમૂહરૂપ શ્રીસંઘનાં વચન ઉપરની શ્રદ્ધા પણ અનિવાર્ય છે
˃ મોક્ષનું નિકટપણું તત્ત્વની રુચિની તીવ્રતા પર છે
˃ શ્રદ્ધા છે અને પાલન નથી, એવા સમકિતીને મહાપાપનો વિરામ થાય...
આવાં અનેકાનેક ટંકશાળી પદાર્થોને જાણવા માટે...
હમણાં જ હાથમાં લો આ પુસ્તક(Jinvachan No Jayghosh)…






















