જો તમે 10 January 2026 પહેલાં તમારું રજીસ્ટ્રેશન રદ્દ કરશો, તો પૂરી રકમ પરત કરવામાં આવશે.
પહેલું પ્રવચન 24 January ના રોજ સવારે 9.30 ના શરુ થશે.
છેલ્લું પ્રવચન 26 January ના રોજ સાંજે 4.30 ના પૂરું થશે.
ખાસ સંયોગો સિવાય અધવચ્ચેથી પ્રવેશ અથવા રજા આપવામાં નહીં આવે.
નવસારી રેલ્વે સ્ટેશનથી સવારે 6 વાગે વાહનની વ્યવસ્થા કરવામાં આવશે..
ભાઈઓ અને બહેનોની રહેવાની વ્યવસ્થા અલગ-અલગ રહેશે.
બાળકો માટે અલગ પ્રવચનો રહેશે.
મુંબઈથી આવવા વાળા ટ્રેન નંબર 19425 માં આવી શકે એ ટ્રેન બોરીવલી થી રાતના 10 50 વાગે ઉપડે છે અને ચલથાણ સ્ટેશને સવારે છ વાગે ઉતારે છે ચલથાણથી બલેશ્વર લગભગ પાંચ કિલોમીટર છે.
વધુ માહિતી WhatsApp group માં આપવામાં આવશે.