top of page
average rating is 5 out of 5

સ્યાદ્વાદ Book મેં હજુ વાંચી નથી પરંતુ અત્યારે મારે પૂજ્ય ગુરુદેવ શ્રી ભવ્યસુંદર વિજયજી મહારાજ સાહેબ લિખિત સમ્યક્ત્વ નામની book નું વાંચન ચાલી રહ્યું છે. મેં પાછળના ભવમાં જરૂરથી કોઈ પુણ્ય કર્યું હશે જે આવા આચાર્ય સમ ગુરુભગવંત ની book વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. Book નું સ્વાધ્યાય અત્યંત કલ્યાણકારી અને અંતરમુખી અનુભવ રહ્યો. વિચારોને શુદ્ધ કરતા અને જીવનને સાચી દિશા આપતા ઉપદેશોથી મન પ્રફુલ્લિત થઈ ગયું. જે કોઈ આધ્યાત્મિક પથ પર આગળ વધવા ઇચ્છે છે, તેમના માટે આ પુસ્તકો એક અમૂલ્ય સંપદા છે. આપનાં માધ્યમથી હું ગુરુદેવ ને વંદના સુખશાતા પૂછી રહ્યો છું. સાહેબજી જલ્દીથી જલ્દી રાજનગર પધારે અને specially નવકાર વાસણા સંઘમાં પધારે એવી અભ્યર્થના.

Rushabh D Shah

10 Dec 2025

સ્યાદ્વાદ (Syadvad)

Aluminum Beverage Can
average rating is 5 out of 5

જે કોઈ સંધ અથવા જૈન સંસ્થા નો વહીવટ કરતા હોય એમના માટે ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તક એક હાથવગી માહિતી આપે છે કે જેથી આપણને વહિવટ કરતા કોઈ દોષ ન લાગે.

જયેશભાઇ ભરતભાઈ ચોકસી

25 Nov 2025

સાત ક્ષેત્ર મેનેજમેન્ટ (Saat Kshetra Management)

Aluminum Beverage Can
average rating is 5 out of 5

સમાજ દ્વારા સ્થાપેલ અને અનાદિ ના કુસંસ્કારો ના કારણે જે ભ્રમિત અને ટેમ્પરરી, તથા દીપેન્ડેડ સુખ ને જ સાચો સુખ માની ને તેના પાછળ દોડી રહ્યા હતા. આવી પુસ્તકો સાચા સુખ નો સાચો સરનામો અને તેને પામવાનો માર્ગદર્શન પણ આપે છે. સાહેબ જી ને અંતરકારણ થી વંદન અને આવા આપની અનુભુતી ના અંતઃકરણ થી રચિત આવા વધુ પુસ્તકો રચી ને અમને સાચા સુખ નું વિશેષ માર્ગદર્શન કરતા રહો એવી મનોકામનાઓ. 🙏

Prakash Choudhary

7 Nov 2025

સુખ ક્યાં ? (Sukh Kyan)

Aluminum Beverage Can

Reviews

average rating is 5 out of 5

based on 6 reviews

bottom of page