આરાધના અને ખર્ચ...
- Apr 4
- 1 min read

પૈસાનો ખર્ચ વધુ ન થાય તે જેટલું જરૂરી છે, તેના કરતાં 🡺
કામ સમયસર થાય
કામ સારું થાય
આરાધના ઘટે નહીં
તે વધુ જરૂરી છે.
આરાધના માટે પૈસા હોય છે; પૈસાનું મહત્ત્વ આરાધના કરતાં વધુ હોઈ શકે નહીં.
શાહજહાંએ તાજમહેલ બંધાવવા માટે, ક્વોટેશનો મંગાવીને સૌથી સસ્તા ક્વોટેશનવાળાને કામ સોંપ્યું હોત, તો તાજમહેલ ના બન્યો હોત !
Extract from Book Sanstha Managment written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
સંસ્થા મેનેજમેન્ટ (Sanstha Management)
₹10.00₹5.00
Buy Now




Comments