top of page
Search


આરાધના અને ખર્ચ...
પૈસાનો ખર્ચ વધુ ન થાય તે જેટલું જરૂરી છે, તેના કરતાં 🡺 કામ સમયસર થાય કામ સારું થાય આરાધના ઘટે નહીં તે વધુ જરૂરી છે. આરાધના માટે પૈસા હોય છે; પૈસાનું મહત્ત્વ આરાધના કરતાં વધુ હોઈ શકે નહીં. શાહજહાંએ તાજમહેલ બંધાવવા માટે, ક્વોટેશનો મંગાવીને સૌથી સસ્તા ક્વોટેશનવાળાને કામ સોંપ્યું હોત, તો તાજમહેલ ના બન્યો હોત ! Extract from Book Sanstha Managment written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
bottom of page
