દમન અને શમન...
- 1 day ago
- 1 min read

ત્યાગની સાથે ‘આ છોડવા જેવું છે’ એવી ભાવના અંતરમાં ન હોય, તો
માત્ર દમન થાય. તેનાથી સંસ્કાર ન સુધરે.
ત્યાગનો ગાળો પૂરો થાય, એટલે પાછા જ્યાં હતા, ત્યાં ના ત્યાં આવી
જવાય.
ત્યાગની સાથે ‘આ છોડવા જેવું છે’ એવી ભાવના અંતરમાં ઘૂંટાય, તો
શમન થાય, સંસ્કાર સુધરે. અને એટલે, ત્યાગનો ગાળો પૂરો થયા પછી
પણ તેની અસર રહે.
Extract from Book Adhyatma Path written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
અધ્યાત્મ પથ (Adhyatma Path)
₹25.00₹10.00
Buy Now




Comments