top of page
Search


મૃત શરીર સામે મોટી શાંતિ બોલે છે – તે યોગ્ય છે ?
પ્રશ્ન : મૃત શરીર સામે મોટી શાંતિ બોલે છે – તે યોગ્ય છે ? ઉત્તર : આપણે ત્યાં અશુચિસ્થાને સૂત્રો બોલવાની મનાઈ છે. સભા : મૃત શરીર અશુચિ ગણાય ? હા. એટલેસ્તો ત્યારપછી સ્નાન કરવાનો વ્યવહાર છે. અને મૃતને તો સંભળાવવાનું હોતું નથી. તો બોલીને શો ફાયદો ? સભા : સ્મશાને લઇ જાય ત્યારે પણ ‘જય જિનેન્દ્ર – જય મહાવીર’ એવું બધું બોલાય છે. એ પણ ઉચિત નથી. સાધુ ભગવંતના કાળધર્મ પછી પણ ભગવાનનું નામ નથી બોલાતું, ‘જય જય નંદા...’ જ બોલાય છે. સભા : શ્રાવક માટે તેવું બોલાય ? સામાયિક-પૌષધાદિ આરાધનામાં મૃ
bottom of page
