top of page
Search


જેઓ મોક્ષે જ ગયા છે, તેમના અન્ય ધર્મના મંદિરમાં દર્શન કરવા કેમ ન જવાય ?
પ્રશ્ન : જેઓ મોક્ષે જ ગયા છે, તેમના અન્ય ધર્મના મંદિરમાં દર્શન કરવા કેમ ન જવાય ? ઉત્તર : નિશ્ચયનયથી જે વંદનીય હોય, તે બધા વ્યવહારથી વંદનીય નથી બનતા. ભરત ચક્રવર્તી ગૃહસ્થવેશમાં કેવળજ્ઞાન પામ્યા, એટલે તેરમા ગુણસ્થાનકે પહોંચી ગયા. નિશ્ચયનયથી તો વંદનીય હતા જ. પણ જ્યાં સુધી સાધુવેશ ગ્રહણ ન કર્યો, ત્યાં સુધી વ્યવહારથી વંદનીય નથી બન્યા . સાધુવેશ લીધા પછી જ ઇન્દ્રએ તેમને વંદન કર્યા છે. જેઓ મોક્ષે ગયા છે, તે નિશ્ચયનયથી પૂજ્ય છે - વંદનીય છે, પણ વ્યવહારથી તો સાધુ તરીકેની કે સિદ્ધ તરીકેન
bottom of page
