top of page
Search


દ્વેષ રાગજન્ય છે...
દ્વેષ એ તીવ્ર રાગ હોવાનો સૂચક છે. દૃષ્ટાંતથી આ વાત સમજાવું. માની લો કે મને મોહનથાળ પર રાગ છે. પાતરામાં આવે, અને વાપરું, તો રાગ થાય છે. કોઇ સાધુ ગોચરીમાં લાવ્યો તેની ખબર પડવાથી જ જો આનંદ થાય, તો માનવું પડે કે રાગની માત્રા વધારે છે. સ્વામિવાત્સલ્યમાં મોહનથાળ હોવાની ખબર પડવાથી પણ આનંદ થાય,તો સમજવું પડે કે રાગ હજી વધારે છે. મેં સાધુને કહ્યું હોય – ‘મોહનથાળ મળે, તો લાવજો.’ તેને મળવા છતાં ન લાવે... મને ખબર પડે ત્યારે તેના પર ગુસ્સો આવે, તો સમજવું પડે કે રાગ ઘણો વધારે છે. એટલે દ્વેષ
bottom of page
