top of page
Search


પદાર્થ-વાક્યાર્થ...
Download PDF પદાર્થ પદોના સમૂહરૂપ વાક્યનો અર્થ, તે પદાર્થ છે. પદાર્થ જ્ઞાન થયા પછી બે સંભાવના છે 🡺 ૧. વાક્યાર્થજ્ઞાન થાય છે. ૨. વાક્યાર્થજ્ઞાન નથી થતું. વાક્યાર્થજ્ઞાન ન થવાનાં બે કારણ સંભવે છે 🡺 1. જે પદાર્થજ્ઞાન થયું છે, તેની પક્કડ છે, અભિનિવેશ છે. એનાથી વિરોધી વાતને અસત્ જ માની લે. આ મિથ્યાત્વીને થાય, મિથ્યાજ્ઞાન રૂપ છે. 2. જે પદાર્થજ્ઞાન થયું છે, તેનાથી વિરોધી વાત જણાવતાં શાસ્ત્રો ભણ્યો નથી, કે તેની ઉપસ્થિતિ નથી, કે તેવી તર્કશક્તિ નથી. આમાં પણ બે સંભાવના છે
bottom of page
