top of page
Search


નિશ્ચય-વ્યવહાર...
Download PDF જિનશાસનની એક અનુપમ વિશેષતા છે – ધર્મ (કે ગુણ)ના નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકાર બતાવ્યા છે. આત્મામાં પ્રગટ થતો ગુણ (અથવા નાશ પામતો દોષ) – એ નિશ્ચય છે. તેને પ્રગટ કરવા માટે જરૂરી એવી બહારની ક્રિયા અથવા ગુણ પ્રગટ થયેલો હોય, તો તેનાથી સહજ રૂપે બહાર થતી ક્રિયા... એ વ્યવહાર છે. દૃષ્ટાંતોથી આ પદાર્થ સ્પષ્ટ થશે. વ્યવહાર નય એમ કહેશે કે જે સાધુનો વેશ પહેરે, જેનામાં સાધુના આચારોનું પાલન દેખાય, તે સાધુ. નિશ્ચય નય એમ કહેશે કે જેનામાં મહાવ્રતોના પાલનની પરિણતિ છે, છટ્ઠા-સાતમા
bottom of page
