top of page
Search


શાસનનાં કાર્યો અને સંક્લેશ...
ક્યારેક કોઈ સુંદર કાર્ય કરતું હોય, તો પણ તેની નાની-નાની ભૂલો શોધીને બીજાઓ ટીકા-નિંદા કરે છે, તેનાથી કંટાળીને તેઓ કામ કરવાનું છોડી દે છે. ક્યારેક કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે સંઘર્ષ પેદા થાય... તેમાં સંક્લેશ પણ થાય – આક્ષેપબાજી પણ થાય... અને છેવટે કામ કરવાનો વિચાર જ ઘણાં માંડી વાળે છે. આવાં વાતાવરણના કારણે સજ્જનો-સારા માણસો લગભગ સંઘમાં-સંસ્થામાં કામ કરવા આગળ આવવાનું ટાળતા હોય – તેવું ચિત્ર અનેક ઠેકાણે જોવા મળે છે. આ માટે પહેલાં તો એ જણાવવાનું કે સંસાર આખો જ વિચિત્ર છે. સર્વત્ર સં
bottom of page
