top of page
Search


નવકાર-લેખન...
પ્રશ્ન : નવકાર લખવામાં શું લાભ ? ઉત્તર : નવકાર ગણવામાં-બોલવામાં શું લાભ છે ? તે કહો. તેમાં લાભ માનતા હો, તો ‘લખવામાં શું લાભ ?’ તેવો પ્રશ્ન કેમ થાય ? પ્રશ્નકાર : પાછળથી પરઠવવામાં આશાતના થાય... પરઠવવામાં આશાતનાના ભયે લખવાની આરાધના ન કરવી – તે તો ‘જૂ’ના ભયથી કપડાં કાઢી નાખવા જેવી વાત છે. જગતમાં જેનું સર્જન હોય છે, તેનું વિસર્જન હોય જ છે. સર્જનનો વિધિ હોય છે, તેમ વિસર્જનનો ય વિધિ હોય છે. પ્રભુભક્તિમાં અષ્ટમંગળ આલેખાતાં હોય છે. પછી તેનું વિસર્જન કરાય, ત્યારે તેમાં દોરેલા માછલી વગ
bottom of page
