top of page
Search


દાન–વિવેક...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પર્યુષણ નજીક છે... વાર્ષિક ખર્ચને પહોંચી વળવા માટે પર્યુષણ માં ફંડો થશે... ઉદારદિલ શ્રેષ્ઠીવર્યો છૂટે હાથે સંપત્તિનું દાન કરશે... જો તમે દાનના ફળના ગુણાકાર કરવા માંગતા હો, તો આટલું ધ્યાન રાખવા જેવું છે --> વ્યાખ્યાનમાં ફંડ થાય – તેની રાહ જોવાને બદલે પર્યુષણ પહેલાં જ (પેઢીમાં કે ટ્રસ્ટીનો સંપર્ક કરીને) તમારી રકમ લખાવી દેવી. જેટલું વહેલું લખાવશો, તેટલું વહેલું પુણ્ય બંધાશે... વધારે બંધાશે.. રકમ તો આપવાની જ છે, એટલી જ આપવાની છે.. ત


स्वसमयप्रज्ञापक...
Download PDF આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો उपदेश पदमां, आज्ञायोग पर अत्यंत भार मूक्यो छे. बधा ज उपदेशमां अंते ‘आज्ञायोग ज सारभूत छे’ – तेवुं पुनः पुनः प्रतिपादन कर्युं छे. ए आज्ञायोग जाणवानो कोनी पासे ? तो जणाव्युं छे – गीतार्थ गुरु पासे. ए गुरु केवा होवा जोइए ? तेना उत्तरमां घणा विशेषणो जणाव्या छे, तेमां एक छे – स्वसमयप्रज्ञापक. ए विशेषण पर केटलीक विचारणा प्रस्तुत छे. शुं एनो अर्थ ए थाय, के गुरु परसमयनी प्रज्ञापना न ज करे ? एवो तो न ज करी शकाय, कारणके स्वसमयनी सिद्धि म


સ્વસમયપ્રજ્ઞાપક...
Download PDF यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं ઉપદેશ પદમાં, આજ્ઞાયોગ પર અત્યંત ભાર મૂક્યો છે. બધા જ ઉપદેશમાં અંતે ‘આજ્ઞાયોગ જ સારભૂત છે’ – તેવું પુનઃ પુનઃ પ્રતિપાદન કર્યું છે. એ આજ્ઞાયોગ જાણવાનો કોની પાસે ? તો જણાવ્યું છે – ગીતાર્થ ગુરુ પાસે. એ ગુરુ કેવા હોવા જોઇએ ? તેના ઉત્તરમાં ઘણા વિશેષણો જણાવ્યા છે, તેમાં એક છે – સ્વસમયપ્રજ્ઞાપક. એ વિશેષણ પર કેટલીક વિચારણા પ્રસ્તુત છે. શું એનો અર્થ એ થાય, કે ગુરુ પરસમયની પ્રજ્ઞાપના ન જ કરે ? એવો તો ન જ કરી શકાય, કારણકે સ્વસમયની સિદ્ધિ મ
bottom of page
