top of page
Search


કયું અજ્ઞાન ક્ષમ્ય ?...
જ્ઞાન મેળવવા-સમજવાનો પૂરતો પુરુષાર્થ કરે.. શંકા પડે ત્યાં જ્ઞાનીને પૂછીને નિર્ણય કરે.. તેને જ અજ્ઞાનના કારણે પ્રતિજ્ઞા-વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તો પણ પચ્ચક્ખાણ ન ભાંગે. જે જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ જ ન કરે, તેનું અજ્ઞાન પણ અપરાધરૂપ છે. જેને પચ્ચક્ખાણ પાળવાની તીવ્ર ઇચ્છા છે, ન ભાંગે તેની કાળજી કરવી છે; તે જ્ઞાન મેળવવા ઇચ્છે જ અને પુરુષાર્થ કરે જ. એટલે, જે જ્ઞાન માટે પુરુષાર્થ જ નથી કરતો, તેની પચ્ચક્ખાણના પાલનની ઇચ્છા જ નબળી છે. (અથવા છે જ નહીં.) એટલે તેનો અધ્યવસાય અશુદ્ધ હોવાથી, પ
bottom of page
