top of page
Search


પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા, તે પૂર્વભવમાં પ્રભુના જીવે બાંધેલા પાપને કારણે. તો ગોવાળને તેનું પાપ લાગે ?
પ્રશ્ન : પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા, તે પૂર્વભવમાં પ્રભુના જીવે બાંધેલા પાપને કારણે. તો ગોવાળને તેનું પાપ લાગે ? ઉત્તર : કોઈપણ જીવને જે દુઃખ (કે સુખ) આવે છે, તેમાં તેના કર્મનો ઉદય તો કારણ બને જ છે. તેના કર્મના ઉદયે દુઃખ આવ્યું – એમ માનીને, દુઃખ આપનારને જો નિર્દોષ માનવામાં આવે, તો જગતમાં કોઈ દોષિત રહેશે જ નહીં , કોઈને પાપ બંધાશે જ નહીં. તો દુઃખ આવશે કોને ? કોઈપણ જીવ મરે છે, ત્યારે તેનું આયુષ્ય પૂરું થવાથી જ મરે છે. (તે વિના મરે જ નહીં.) તો પછી તેને મારનારને પાપ ન લાગે – તેવું
bottom of page
