top of page
Search


પર્વતિથિએ ફળપૂજા કેમ થઇ શકે ?...
પ્રશ્ન : પર્વતિથિએ લીલોતરી ન ખવાય, તો ભગવાનને ફળ કેમ ચડાવાય ? એવો કોઈ નિયમ નથી કે - જે આપણે છોડવાનું, તે ભગવાનને પણ ન ધરાવાય. નહીં તો, ભંડારમાં પૈસા પણ નહીં મૂકાય, કારણકે તમારે પૈસા છોડવાના છે. તમને અમે પૈસા છોડવાનો, આભૂષણ છોડવાનો, વિભૂષા ત્યાગવાનો ઉપદેશ આપીએ છીએ. અને પરમાત્માની અંગરચના કરવાનો, આભૂષણ પહેરાવવાનો, ભંડારમાં પૈસા મૂકવાનો ઉપદેશ પણ આપીએ છીએ. સભા : તો પછી જે અભક્ષ્ય મીઠાઈ વગેરે અમારે છોડવાની છે, તે પણ ભગવાનને ધરાવાય ? ના, બંનેમાં ફરક છે. પૈસા, આભૂષણ, પર્વતિથિએ લ
bottom of page
