top of page
Search


સમિતિ-ગુપ્તિ...
Download PDF समितिगुप्तीनां महाव्रतरूपत्वेन.. (ઉપદેશ પદ – ૬૦૨ ટીકા) પ્રશ્ન : મહાવ્રતો મૂળગુણ રૂપ છે, સમિતિ-ગુપ્તિ તો ઉત્તરગુણરૂપ છે. તો સમિતિ-ગુપ્તિને મહાવ્રતરૂપ શી રીતે કહેવાય ? ઉત્તર : આનું સમાધાન આવું સંભવે છે 🡺 મહાવ્રતો બધા અભાવ રૂપ છે – ત્યાગ રૂપ છે.. હિંસાનો ત્યાગ, મૃષાનો ત્યાગ.. યાવત્ પરિગ્રહનો ત્યાગ. ત્યાગની પરિણતિ હોઈ શકે. અને એ પરિણતિ જ મહાવ્રત છે – મન-વચન-કાયાથી હિંસાદિ કરવા-કરાવવા-અનુમોદવા નહીં. ત્યાગની પ્રવૃત્તિ શું હોય ? પાસે હોય, તે પરિગ
bottom of page
