top of page

કાર્યકરની મર્યાદા સ્વીકારો...

  • Jul 11
  • 1 min read
 Is drinking plate-washings equal to an Ayambil fast? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the true meaning behind this saying and the importance of staying within scriptural boundaries when giving sermons.


કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. દરેકની મર્યાદાઓ છે.


કોઈ ઉદાર ન હોય, કોઈ કરકસરવાળો ન હોય, કોઈ આરાધક ન હોય, કોઈ શ્રીમંત ન હોય.. સંપૂર્ણ ગુણોની અપેક્ષા કદી કોઇમાં રાખી શકાય નહીં.


આપણાં પગારદાર નોકરોની પણ ખામીઓ ચલાવી લેવી પડતી હોય,

તો સેવા કરનારના સ્વભાવ વિ.ની મર્યાદાઓ ચલાવી જ લેવી પડે-જોઈએ.


જે વ્યક્તિ વિના ચાલે તેમ ન હોય, તે વ્યક્તિના સ્વભાવ વિ. મર્યાદાઓ ચલાવી જ લેવી પડે.






Extract from Book Sanstha Management written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સંસ્થા મેનેજમેન્ટ (Sanstha Management)
₹10.00₹5.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page