ભાવ વિનાની આરાધનાનું ફળ...
- Jul 4
- 1 min read

જે આરાધનામાં ભાવના ન હોવાથી તત્કાળ કોઇ દોષનાશ ન થતો હોવા છતાં, ભવિષ્યમાં ભાવના આવવાની ભૂમિકા તેમાં હોય, અને તેથી પરંપરાએ દોષનાશ થવાની સંભાવના જેમાં હોય;
તે આરાધના પણ દોષનાશ કરાવનારી જ કહેવાય, સાર્થક જ ગણાય.
તેનાથી→
1.ભાવના આવવાની ભૂમિકા તૈયાર થાય છે.
2.બીજા આરાધકો અને આરાધનાનાં સ્થાનો સાથે સંબંધ ઊભો થાય છે, જે અનેક ગુણોનું પ્રવેશદ્વાર છે.
3.આરાધનાના-ક્રિયાના સંસ્કાર પડે છે, જે ભવાંતરમાં આરાધનાને સરળ બનાવે છે.
4.પુણ્ય બંધાય છે, જે શાતા-સમાધિ-સદ્ગતિ આપે છે; ધર્મની સામગ્રી આપે છે.
Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)
₹25.00₹10.00
Buy Now

Comments