top of page

શ્રવણ અને ચિંતન...

  • Writer: Shraman Books
    Shraman Books
  • Dec 20, 2025
  • 1 min read

Updated: Dec 30, 2025


કોઇ દુકાનદાર માલ વેચે... તેને એમ કહેવાય કે 'માલના પૈસા તો લે...' ત્યારે એમ કહે કે 'વેચવામાંથી ફુરસદ જ નથી મળતી, પૈસા લેવા માટે સમય ક્યાંથી કાઢું ?' તો શું કહો - મૂર્ખ જ ને ? માલ વેચવાનો શેના માટે છે ? પૈસા લેવા માટે જ.


તેમ વ્યાખ્યાન સાંભળ્યા પછી તમને ઘૂંટવાનું કહીએ, ત્યારે તમે કહો કે ‘તેના માટે સમય નથી’, તો એમ કહેવાનું મન થાય કે 'સાંભળવાનું શેના માટે છે ? ઘૂંટશો નહીં, તો સાંભળેલું કેટલું કામ લાગશે ?'


શાસ્ત્રકાર કહે છે - वृथा श्रुतमचिंतितम्

સાંભળ્યા પછી ચિંતન ન કરાય, તો સાંભળેલું વ્યર્થ છે.


Extract from Book Bhavna nu Mahatmya written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page