top of page
Search


સાધનાક્રમ...
સાધનાક્રમ આ બને છે 🡪 1. અશુભ નિમિત્તોથી દૂર રહેવું. 2. જયાં અશુભ નિમિત્તોથી દૂર રહેવું શક્ય જ નથી, ત્યાં રાગ-દ્વેષ ન થાય, અલ્પ થાય – તેવો પુરુષાર્થ કરવો. 3. છદ્મસ્થતાવશાત્ જે રાગ-દ્વેષ થાય, તેનું પ્રાયશ્ચિત્ત કરવું. આ ક્રમમાંથી એક પણ વસ્તુ ગુપચાવવી, તે સાધના નથી. ‘નિમિત્તોમાં સાક્ષીભાવ જ રાખવાનો છે, નિમિત્તોથી દૂર રહેવાની જરૂર નથી...’ આવું કોઇ પ્રભુવચન નથી, સંસારમાં પાડનારો ઘોર ઉન્માર્ગ છે. રાગ-દ્વેષ પર સાક્ષીભાવ રાખવાનો ઉપદેશ જિનશાસનમાં નથી. તેનું પ્રાયશ્ચિત્ત ન કર
1 min read
bottom of page
