top of page
Search


સંવિગ્નતા...
જે ગુરુ ઉપદેશ દ્વારા તમને જિનશાસન સાથે, દેવ-ગુરુ સાથે જોડે; માત્ર પોતાની સાથે – પોતાના ગ્રુપ-સમુદાય સાથે નહીં; તે સંવિગ્ન છે. તમને ગુરુતત્ત્વ કેવું ? તે સમજાવે. અને તેવા બધા ગુરુની ભક્તિ કરવાનું કહે. તેમાં જે ઉપદેશ આપવાના અધિકારી હોય અને આપતા હોય, તો તેમને સાંભળવાનું કહે; તે સંવિગ્ન . પોતાની જ કે પોતાના ગ્રુપ-સમુદાયની જ ભક્તિ કરવાનું કહે... પોતાને કે પોતાના ગ્રુપ-સમુદાયના જ મહાત્માને સાંભળવાના, બીજાને નહીં; તેવું કહે... તે સંવિગ્નતા નથી. …બહુરત્ના વસુંધરા... દરેક સમુદાયમાં મહ
1 min read
bottom of page
