top of page
Search


સમતા...
સખત ગરમી હોય ત્યારે પણ.. પરસેવાના રેલા ઉતરતા હોય તો પણ.. સાધુ મસ્તીથી સ્વાધ્યાય કરી રહ્યો હોય, ગરમીની નોંધ પણ ન લેતો હોય. ત્યારે તમારા જેવા વંદન કરવા આવ્યા હોય, તે કહે. - 'સાહેબ ! બહુ ગરમી છે. આવી તો ક્યારેય નથી પડી.’ અને મહાત્માનું મન સ્વાધ્યાયમાંથી ગરમી પર જાય - તેની સમતા ખંડિત થાય. આવું બોલવાથી શો લાભ થાય ? સાધક આત્માઓ સાથે શી રીતે વાત કરવી ? તેનો તમારે વિવેક કેળવવો જોઈએ. તેમની સાધના વધે, તેવી જ વાત કરાય, બીજી નહીં. એક વાત યાદ રાખો. ગોચરીમાં મીઠાઇ આવે કે કરિયાતું - બંને સ
1 min read
bottom of page
